કરમરકર વિનાયક પાંડુરંગ

કરમરકર વિનાયક પાંડુરંગ

કરમરકર, વિનાયક પાંડુરંગ (જ. 2 ઑક્ટોબર 1891, સાસવને, જિલ્લો કોલાબા, મહારાષ્ટ્ર; અ. 13 જૂન 1967, મુંબઈ) : ભારતના વિખ્યાત શિલ્પકાર. બાલ્યાવસ્થામાં જ શિલ્પકલા પ્રત્યે અભિરુચિ પેદા થઈ. સુપ્રસિદ્ધ જર્મન શિલ્પકાર ઑટો રૉશફિલ્ડની કલાથી પ્રભાવિત થયા અને તેમની પાસેથી શિલ્પકાર થવાની પ્રેરણા મળી. શરૂઆતનું શિક્ષણ વતનમાં પૂરું કર્યા પછી મુંબઈ આવ્યા…

વધુ વાંચો >