ઓદંતપુરી (ઉદ્દંડપુર)

ઓદંતપુરી (ઉદ્દંડપુર)

ઓદંતપુરી (ઉદ્દંડપુર) : પ્રાચીન બિહાર(મગધ)માં આવેલ પ્રમુખ વિદ્યાધામ અને બૌદ્ધતીર્થ. ધર્મપાલે અહીં ભવ્ય વિહાર બંધાવ્યો હતો. તિબેટી પરંપરાનુસાર ગોપાલ અથવા દેવપાલે ઓદંતપુરી વિહારની રચના કરી હતી. બિહારના રાજાશાહી જિલ્લાના પહાડપુરનો ઉત્ખનનમાંથી પ્રાપ્ત વિહાર સંભવત: ઓદંતપુરી વિહાર હોય. આ સ્થળ અને નજીકના ગામનું નામ ઓમપુર આ સંદર્ભે વિચારણીય છે. ધર્મપાલના વિહારની…

વધુ વાંચો >