ઓઝા જયન્તીલાલ દેવશંકર

ઓઝા, જયન્તીલાલ દેવશંકર

ઓઝા, જયન્તીલાલ દેવશંકર (જ. 25 જુલાઈ 1907; અ. 16 ફેબ્રુઆરી 1981) : ગુજરાતના અગ્રણી વનસ્પતિવિદ્ અધ્યાપક. મુખ્ય વિષય વનસ્પતિવિજ્ઞાન સાથે 1929માં ફરગ્યુસન કૉલેજ, પુણેમાંથી સ્નાતકની પદવી મેળવી. 1932માં પ્રા. એસ. એલ. અજરેકરના માર્ગદર્શન નીચે ગુજરાત કૉલેજ, અમદાવાદમાં ‘A study of fungus parasites of Tinospora cordifolia miels’ (ગળો) ઉપર સંશોધનનિબંધ લખીને…

વધુ વાંચો >