ઓઈ કેન્ઝબુરો

ઓઈ, કેન્ઝબુરો

ઓઈ, કેન્ઝબુરો (જ. 13 જાન્યુઆરી 1935, એહીમે, શિકોકૂ, જાપાન) : જાપાનના નવલકથાકાર, ટૂંકી વાર્તાના સર્જક અને નિબંધકાર. 1994નું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક, બીજા વિશ્વયુદ્ધ પછીની પેઢીઓમાં ર્દઢ થયેલા નિર્ભ્રાંત અને બળવાખોર મિજાજને શબ્દસ્થ કરવા માટે તેમને એનાયત કરવામાં આવ્યું છે. પિતા શ્રીમંત જમીનદાર. વિશ્વયુદ્ધ બાદ જમીનસુધારણાના કાયદા હેઠળ તેમને જમીનનો…

વધુ વાંચો >