ઑપરેશન બ્લૅક થંડર

ઑપરેશન બ્લૅક થંડર

ઑપરેશન બ્લૅક થંડર : સ્વતંત્ર શીખ રાજ્યની જાહેરાત કરનાર અલગતાવાદી પરિબળોને સુવર્ણમંદિર સંકુલમાંથી દૂર કરવા 30 એપ્રિલ, 1986ના રોજ અર્ધલશ્કરી દળોએ લીધેલું પગલું. ડિસેમ્બર, 1984ની લોકસભાની ચૂંટણીઓ બાદ રાજીવ ગાંધીની સરકારે પંજાબ પ્રશ્નના ઉકેલને પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું. 11 માર્ચ 1985ના રોજ આઠ જેટલા મુખ્ય શીખ નેતાઓ – જેમાં સંત…

વધુ વાંચો >