ઑપરેશન બ્લૂ સ્ટાર

ઑપરેશન બ્લૂ સ્ટાર

ઑપરેશન બ્લૂ સ્ટાર : પંજાબમાં આતંકવાદ બેકાબૂ બનતાં 6 જૂન 1984ના રોજ ઇન્દિરા સરકારે અમૃતસરના સુવર્ણમંદિરમાં કરેલી લશ્કરી કારવાઈ. 10 જુલાઈ, 1984ના રોજ પ્રકાશિત કરવામાં આવેલા ભારત સરકારના શ્વેતપત્ર અનુસાર આ પગલાને લીધે 92 જેટલા સૈનિકો માર્યા ગયા હતા અને 287 જેટલા ઘવાયા હતા, જ્યારે 554 જેટલા આતંકવાદીઓ માર્યા ગયા…

વધુ વાંચો >