એષુત્તચ્છન તુંચત રામાનુજન

એષુત્તચ્છન, તુંચત રામાનુજન

એષુત્તચ્છન, તુંચત રામાનુજન(જ. 1595 કેરાલા,; અ.-) : મલયાળમ લેખક (પંદરમી સદી). અંગ્રેજી સાહિત્યના ચૉસરની જેમ તે મલયાળમ સાહિત્યના પિતા ગણાય છે. શૂદ્ર જાતિના હતા અને પોતાના મોટા ભાઈના શિષ્ય હતા. એમનો વ્યવસાય અધ્યાપનનો હતો અને તેમણે જ્ઞાનપ્રાપ્તિ માટે તીર્થયાત્રા-દેશભ્રમણ કરેલાં. કેરળમાં ચિટ્ટુરમાં તેમણે એક ગુરુમઠ સ્થાપ્યો હતો. ભારતીય સંત કવિઓની…

વધુ વાંચો >