એમ. એ. બનાકે ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી ? (1908)

એમ. એ. બનાકે ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી ? (1908)

એમ. એ. બનાકે ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી ? (1908) : ગુજરાતી અને ઉર્દૂ તખ્તાના પ્રસિદ્ધ અભિનેતા અમૃત કેશવ નાયક(1877-1907)ની ‘ગુજરાતી’ સાપ્તાહિકમાં હપતે હપતે પ્રગટ થયેલી સામાજિક નવલકથા. તે ગુજરાતી પ્રેસ તરફથી ગ્રંથ-સ્વરૂપે પ્રસિદ્ધ થઈ હતી. તેને ઘણી લોકચાહના મળી હતી. પચાસ પ્રકરણોમાં વહેંચાયેલી આ નવલકથાનું કથાવસ્તુ શૈક્ષણિક અને સામાજિક…

વધુ વાંચો >