ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટી ઑવ્ ઇન્ડિયા

ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટી ઑવ્ ઇન્ડિયા

ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટી ઑવ્ ઇન્ડિયા : ખગોળશાસ્ત્રને લોકભોગ્ય બનાવવા માટે સ્થપાયેલી સંસ્થા. 1910માં દેખાયેલા હેલીના ધૂમકેતુએ સમગ્ર જનતામાં ખગોળ અંગે ખૂબ રસ જગાડ્યો હતો; તેના પરિણામે કોલકાતા ખાતે તે વર્ષમાં પ્રથમ ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટી ઑવ્ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. તેના છ વર્ષના આયુષ્ય દરમિયાન એચ. જી. ટૉમકિન્સ, ડબ્લ્યૂ. જે. સિમોન્સ અને…

વધુ વાંચો >