ઉદયપુર સોલર ઓબ્ઝર્વેટરી

ઉદયપુર સોલર ઓબ્ઝર્વેટરી

ઉદયપુર સોલર ઓબ્ઝર્વેટરી (USO) : અમદાવાદના વેધશાળા ટ્રસ્ટે 1975માં ઉદેપુરના ફતેહસાગર સરોવરમાં એક ટાપુ ઉપર સ્થાપેલી વેધશાળા. તેનો મુખ્ય હેતુ પશ્ચિમ ભારતમાં સૌર નિરીક્ષણની અનુકૂળતા ઊભી કરવાનો છે, જેથી વિના વિક્ષેપ દીર્ઘ સમય સુધી સૂર્યનાં ઉચ્ચસ્થાનીય વિભેદનયુક્ત અવલોકનો કરી શકાય. 1973થી 74ના સમયગાળામાં ગુજરાત તથા રાજસ્થાનમાં ઘણાં સ્થળોની તપાસ કર્યા…

વધુ વાંચો >