ઈશ્વરસેન

ઈશ્વરસેન

ઈશ્વરસેન (ઈ. સ. 248-249) : ઉત્તર મહારાષ્ટ્રનો આભીર વંશનો પ્રથમ રાજા. તેના રાજ્યકાલનો એક અભિલેખ નાસિકના પાંડુલેણ ડુંગરમાંની ગુફા નં. 10માં કોતરાયો છે. એમાં ઈશ્વરસેનને માઢરીનો તથા શિવદત્તનો પુત્ર કહ્યો છે. એના રાજ્યકાલના નવમા વર્ષમાં વિષ્ણુદત્તા નામે બૌદ્ધ ઉપાસિકાએ ત્રિરશ્મિ (પાંડુલેણ) પર્વતના વિહારમાં રહેતા ભિક્ષુસંઘને એક કાયમી દાન આપેલું. પછીના…

વધુ વાંચો >