ઈશ્વરભાઈ ધનજીભાઈ પટેલ

મરીમસાલા પાક સંશોધન કેન્દ્ર, જગુદણ

મરીમસાલા પાક સંશોધન કેન્દ્ર, જગુદણ : ગુજરાતનું મુખ્ય મસાલા સંશોધન કેન્દ્ર. ગુજરાતમાં મસાલાના પાકોની અગત્યને ધ્યાનમાં લઈ સરકારે તે પાકોના સંશોધનની કામગીરી 1961–62માં મણુંદ, તા. પાટણ ખાતે શરૂ કરેલ હતી. આ સંશોધનની કામગીરી 1965–66થી 1980–81 સુધી વિજાપુર અને પિલવાઈ કેન્દ્રોમાં ચાલતી હતી. 1981–82માં મસાલાના પાકોની આ સંશોધન-કામગીરી જગુદણ કેન્દ્ર ખાતે …

વધુ વાંચો >