ઇન્ડિયા હાઉસ

ઇન્ડિયા હાઉસ

ઇન્ડિયા હાઉસ : ભારતીયોના નિવાસ વાસ્તે શ્યામજી કૃષ્ણવર્માએ લંડનમાં શરૂ કરેલ છાત્રાલય. શ્યામજીએ લંડનમાં હાઈગેટ વિસ્તારમાં એક મોટું મકાન ખરીદીને તેમાં આશરે 25 ભારતીયોને રહેવાની વ્યવસ્થા કરી હતી. તેમાં રહેઠાણ માટેના ઓરડા ઉપરાંત ગ્રંથાલય, વાચનાલય, વ્યાખ્યાનખંડ, ટેનિસ-કોર્ટ, વ્યાયામશાળા વગેરેની સગવડ કરવામાં આવી હતી. બ્રિટનના સમાજવાદી પક્ષના તત્કાલીન આગેવાન હિન્દમાને 1…

વધુ વાંચો >