ઇજારાશાહી તપાસપંચ

ઇજારાશાહી તપાસપંચ

ઇજારાશાહી તપાસપંચ : ભારતમાં ઇજારાશાહીનાં વલણોની સમીક્ષા કરવા માટે રચવામાં આવેલું પંચ. આર્થિક આયોજનની શરૂઆત 1951માં થઈ. આયોજનના એક દાયકાની સમીક્ષાને અંતે એવી પ્રતીતિ થઈ કે આર્થિક આયોજનનો લાભ સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને મળવાને બદલે દેશમાં આવક અને સંપત્તિની અસમાનતા વધી છે અને આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ વધતું જાય…

વધુ વાંચો >