આવસ્સય-સુત્ત

આવસ્સય-સુત્ત

આવસ્સય-સુત્ત (આવશ્યક અથવા આવસ્સગ षडावश्यक सूत्र) : જૈન પરંપરામાં નિત્યકર્મનાં પ્રતિપાદક આવશ્યક ક્રિયાનુષ્ઠાનોનું નિરૂપણ કરતો પ્રાચીન ગ્રંથ. આમાં છ અધ્યાય છે : સામાયિક, ચતુર્વિંશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. તેના ઉપર ભદ્રબાહુની નિર્યુક્તિ છે. હરિભદ્રસૂરિએ આ ગ્રંથ ઉપર ‘શિષ્યહિતા’ નામની ટીકા લખી છે. બીજી ટીકા મલયગિરિની છે. હરિભદ્રસૂરિએ પોતાની ટીકામાં…

વધુ વાંચો >