આળેકર-સતીશ વસન્ત

આળેકર, સતીશ વસન્ત

આળેકર, સતીશ વસન્ત (જ. 30 જાન્યુઆરી 1949, પુણે, મહારાષ્ટ્ર) : આધુનિક મરાઠી રંગભૂમિના અગ્રગણ્ય પ્રયોગશીલ નાટકકાર, દિગ્દર્શક, અને ચલચિત્રના પટકથાલેખક તથા દિગ્દર્શક. પુણે વિશ્વવિદ્યાલયમાંથી એમ. એસસી.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. તેઓ નાટ્યકલાના અધ્યયન માટે અમેરિકા, ઇંગ્લૅન્ડ તથા પશ્ચિમ જર્મની ગયા હતા. ત્યાંથી અદ્યતન રંગભૂમિના નિષ્ણાત થઈને ભારત આવ્યા. ભારતમાં તેમણે…

વધુ વાંચો >