આરોગ્યનું અર્થશાસ્ત્ર

આરોગ્યનું અર્થશાસ્ત્ર

આરોગ્યનું અર્થશાસ્ત્ર : માંદગી સમાજમાં ઉપયોગી થવાની માણસની શક્તિને ઘટાડી નાંખે છે. નાના-મોટા રોગ કે બીમારીઓને લીધે સમાજના કામના કલાકો બગડે છે. તંદુરસ્ત માણસો થાક્યા વગર, ઉત્પાદકતાનું ઊંચું ધોરણ જાળવી રાખીને કામગીરી કરી શકે છે. આથી સ્વસ્થ માણસોનો સમાજ, અન્ય પરિસ્થિતિ સમાન હોય તો, અસ્વસ્થ કે માંદલા માણસોના સમાજ કરતાં…

વધુ વાંચો >