આબિદા મોમિન

ક્ષારપાણી પેય ચિકિત્સા

ક્ષારપાણી પેય ચિકિત્સા : બાળકોમાં પાતળા ઝાડા થવાથી શરીરનું પ્રવાહી અને ક્ષાર ઘટી જાય ત્યારે તે માટે મોં વાટે આપવાની સારવાર. બાળકોમાં ઘણી વાર ઝાડા-ઊલટીની બીમારી થાય છે. ક્યારેક તે જીવલેણ પણ બની શકે. શરીરમાંનું પ્રવાહી ઘટી જાય ત્યારે નિર્જલન (dehydration) થાય છે. પ્રાથમિક સારવાર તરત અને ઘરે જ શરૂ…

વધુ વાંચો >