આબિદા મોમિન

ક્ષારપાણી પેય ચિકિત્સા

ક્ષારપાણી પેય ચિકિત્સા : બાળકોમાં પાતળા ઝાડા થવાથી શરીરનું પ્રવાહી અને ક્ષાર ઘટી જાય ત્યારે તે માટે મોં વાટે આપવાની સારવાર. બાળકોમાં ઘણી વાર ઝાડા-ઊલટીની બીમારી થાય છે. ક્યારેક તે જીવલેણ પણ બની શકે. શરીરમાંનું પ્રવાહી ઘટી જાય ત્યારે નિર્જલન (dehydration) થાય છે. પ્રાથમિક સારવાર તરત અને ઘરે જ શરૂ…

વધુ વાંચો >

સુકતાન (rickets)

સુકતાન (rickets) : બાળકોમાં હાડકાંમાં કૅલ્શિયમની જમાવટ ન થાય ત્યારે પોચાં અને કુરચના(deformity)વાળાં હાડકાં બને તે. તે શિશુઓ અને બાળકોમાં સામાન્ય પ્રકારના અસ્થિકરણ-(ossification)માં વિકાર કરતો રોગ છે. પુખ્તવયે જ્યારે હાડકાંમાં ફક્ત કૅલ્શિયમની જમાવટ ન થાય પણ પ્રોટીન વગેરે પોષકદ્રવ્યોની ઊણપ ન હોય તો તેને અસ્થિમૃદુતા (osteomalacia) કહે છે. બાળકોમાં થતો…

વધુ વાંચો >