આઢવ, બાબા પાંડુરંગ
આઢવ, બાબા પાંડુરંગ
આઢવ, બાબા પાંડુરંગ (જ. 1936, પુણે, મહારાષ્ટ્ર; અ. 8 ડિસેમ્બર 2025) : મહારાષ્ટ્રની મહાત્મા ફૂલે અને ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા ચાલેલી દલિત ઉદ્ધારની પ્રવૃત્તિના મહત્ત્વના કાર્યકર. ડૉ. આંબેડકરે 1927માં દલિતોના પીવાના પાણીના અધિકાર માટે ચવદાર તળાવ સત્યાગ્રહ કરેલો. તે પછી પણ દલિતો માટે પાણીની સમસ્યાનો કાયમી હલ થયેલો નહિ. બાબા…
વધુ વાંચો >