આચાર્ય વાસુ

આચાર્ય, વાસુ

આચાર્ય, વાસુ (જ.  11 જાન્યુઆરી 1944, બિકાનેર, રાજસ્થાન) : રાજસ્થાનના જાણીતા દ્વિભાષી કવિ. તેમને તેમના શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ ‘સીર રો ઘર’ માટે 1999ના વર્ષ માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેઓ એમ.એ. તથા પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ હાલ બિકાનેરના રાજકીય માધ્યમિક વિદ્યાલયમાં મુખ્ય અધ્યાપક તરીકે કામગીરી કરે છે. તેઓ પત્રકારત્વ,…

વધુ વાંચો >