આચાર્ય, કે. એમ. (ડૉ.)

આચાર્ય, કે. એમ. (ડૉ.)

આચાર્ય, કે. એમ. (ડૉ.) (જ. 17 સપ્ટેમ્બર 1949, સાવરકુંડલા) : કુષ્ઠરોગનું સેવાકાર્ય કરનારા તબીબ. 1972માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી તબીબી સ્નાતક થયા પછી 1975માં કુષ્ઠરોગની ડીવીડી પદવી મેળવી તથા ચર્મરોગમાં વિશેષજ્ઞ તરીકે 1977માં એમ.ડી. થયા. પિતા પ્રાથમિક શાળાના આચાર્ય. રૂઢિચુસ્ત બ્રાહ્મણ ખરા, પરંતુ દલિત વિદ્યાર્થીઓને ઘેર બોલાવીને ભણાવે. એમાંથી જ કિરીટભાઈને સેવાના…

વધુ વાંચો >