અર્દશ્ય ખગોળશાસ્ત્ર

અર્દશ્ય ખગોળશાસ્ત્ર

અદૃશ્ય ખગોળશાસ્ત્ર (invisible astronomy) : માનવીની આંખ પારખી કે જોઈ ન શકે એવા વિદ્યુતચુંબકીય તરંગો તેમજ સિન્ક્રોટ્રોન વિકિરણો, ન્યૂટ્રીનો, કૉસ્મિક કિરણો વગેરેની મદદથી ખગોલીય પદાર્થો તેમજ ઘટનાઓનાં અવલોકનો અને અભ્યાસ રજૂ કરતું શાસ્ત્ર. દૃશ્ય પ્રકાશ જેને માનવીની આંખ પારખી શકે છે તેમાં જાંબલી પ્રકાશ(તરંગલંબાઈ, 3,800 Å)થી માંડીને ઘેરા લાલ પ્રકાશ…

વધુ વાંચો >