અમોઘવૃત્તિ

અમોઘવૃત્તિ

અમોઘવૃત્તિ (નવમી સદી) : સંસ્કૃત વ્યાકરણગ્રંથ ‘શાકટાયન શબ્દાનુશાસન’ પરની ટીકા. સંસ્કૃત વ્યાકરણની જૈન પરંપરાના પાલ્યકીર્તિ નામના વૈયાકરણે ‘શાકટાયન’ ઉપનામથી ‘શાકટાયન શબ્દાનુશાસન’ રચ્યું. પોતે રાષ્ટ્રકૂટ રાજા અમોઘવર્ષ પહેલાના આશ્રિત હતા એટલે શબ્દાનુશાસનનાં 3,200 સૂત્રો પર, પોતે જ 18,000 શ્લોકમાં રાજા અમોઘવર્ષનું નામ જોડેલી અમોઘવૃત્તિ (અમોઘાવૃત્તિ) ટીકા રચી. તેમાં ગણપાઠ, ધાતુપાઠ, લિંગાનુશાસન…

વધુ વાંચો >