અગ્રવાલ કેદારનાથ

અગ્રવાલ, કેદારનાથ

અગ્રવાલ, કેદારનાથ (જ. 1911, કમસિન, જિ. બાંદા, ઉ. પ્ર.) : હિન્દીમાં જાણીતા કવિ, નવલકથાકાર, નિબંધકાર અને અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘અપૂર્વ’ માટે 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. રાયબરેલી અને કટની ખાતે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યા પછી તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્ર સાથે બી.એ.ની ડિગ્રી મેળવી. તે…

વધુ વાંચો >