અગ્રવાલ, અનિલ

અગ્રવાલ, અનિલ

અગ્રવાલ, અનિલ (જ. 1947 – અ. 2002) : પર્યાવરણ સુરક્ષા માટે કાર્ય કરનાર. અનિલકુમાર અગ્રવાલ એક ભારતીય પર્યાવરણવાદી તરીકે ખૂબ જાણીતા થયા. આઈઆઈટી કાનપુરમાંથી તેઓ મિકૅનિકલ ઇજનેર થયેલા. તે પછી અંગ્રેજી દૈનિક ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં વિજ્ઞાનના સંવાદદાતા તરીકે જોડાયેલા. તેઓ ખૂબ જાણીતા થયા દિલ્હીમાં સેન્ટર ફોર સાયન્સ ઍન્ડ એન્વાયરમેન્ટ નામની સંશોધન…

વધુ વાંચો >