અક્ષિરોગ

અક્ષિરોગ

અક્ષિરોગ (આયુર્વેદ અનુસાર) : આંખ સંબંધી રોગો. ઝાંખું અથવા બેવડું દેખાવું, ચક્કર આવવાં, માથું દુખવું, આંખમાં વેદના થવી, આંખ લાલ બનવી, આંખમાંથી પાણી ઝરવું, આંખ ચોંટી જવી, આંખમાં પીયા વળવા વગેરે આંખના રોગનાં પ્રાથમિક લક્ષણો ગણાય. આંખના રોગ થવાનાં મુખ્ય કારણો : (1) તાપમાંથી આવીને શીતળ જળથી આંખનું પ્રક્ષાલન (2)…

વધુ વાંચો >