અક્ષરધામ

અક્ષરધામ

અક્ષરધામ : જુઓ, બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907)

વધુ વાંચો >

અક્ષરધામ

અક્ષરધામ : શ્રીવલ્લભાચાર્યજીના શુદ્ધાદ્વૈત સિદ્ધાંત અનુસાર સચ્ચિદાનંદ બ્રહ્મના ત્રણ મુખ્ય રૂપ હોય છે : (1) પૂર્ણ પુરુષોત્તમ રસરૂપ અથવા અભેદ રૂપ પરબ્રહ્મ શ્રીકૃષ્ણ, (2) અક્ષર બ્રહ્મ, જેઓ ગુણાતિતાનંદ છે અને બે સ્વરૂપ ધરાવે છે તેમજ (3) અંતર્યામી. અક્ષર બ્રહ્મનાં બે સ્વરૂપોમાંનું એક સ્વરૂપ પૂર્ણપુરુષોત્તમનું અક્ષરધામ છે અને બીજું કાલ, કર્મ,…

વધુ વાંચો >