૬(૨).૧૮

ગ્રહશાસ્ત્ર થી ગ્રંથાલયની શાસ્ત્રીય સેવાઓ

ગ્રહશાસ્ત્ર (planetology)

ગ્રહશાસ્ત્ર (planetology) : ગ્રહનિર્માણ, તેની આંતરિક રચના, બંધારણ તથા ગ્રહપૃષ્ઠ અંગેનું શાસ્ત્ર. ગ્રહની ઉત્પત્તિ વિકાસના વિવિધ તબક્કા તેમજ ગ્રહસપાટી અને ગ્રહીય વાતાવરણની પરસ્પર અસરનો પણ તેમાં સમાવેશ થતો હોય છે. સૂર્યમંડળના પ્રત્યેક ગ્રહનો ખૂબ પાસેથી અભ્યાસ કરવા માટે માનવનિર્મિત ઉપગ્રહ દ્વારા ગ્રહની નજીક મોકલેલાં સૂક્ષ્મગ્રાહી સાધનોનો ફાળો પણ મહત્વનો છે.…

વધુ વાંચો >

ગ્રહસ્થાન કોષ્ટક (ephemeris)

ગ્રહસ્થાન કોષ્ટક (ephemeris) : સૂર્ય, ગ્રહ, ચંદ્ર, ધૂમકેતુ અને કેટલાક પસંદ કરેલા લઘુગ્રહોની ભ્રમણકક્ષા નિર્ધારિત કરીને, તેની ઉપરથી કાલાનુક્રમ અનુસાર આવતાં ગાણિતિક સ્થાનો દર્શાવતું કોષ્ટક. તેની પ્રસિદ્ધિ લગભગ એક કે બે વર્ષ અગાઉથી કરવામાં આવે છે. ખગોલીય પંચાંગ(almanacs)માં આવી સૂચિ, સામાન્યપણે દિવસવાર આપવાનો રિવાજ છે. તેમાં મુખ્યત્વે કરીને ખગોલીય પિંડના…

વધુ વાંચો >

ગ્રહીય ભૂગર્ભજળ (meteoric water)

ગ્રહીય ભૂગર્ભજળ (meteoric water) : વાતાવરણમાં ભેજસ્વરૂપે સંગ્રહાયેલું જળ અથવા વાતાવરણમાંથી કોઈ પણ સ્વરૂપે પ્રાપ્ત થતું જળ. તે વર્ષાજળ, ઝાકળજળ, ધુમ્મસજળ, હિમજળ કે બરફસ્વરૂપે હોઈ શકે. આ તમામ સ્વરૂપોમાં સ્થિત જળ છેવટે નદીનાળાં મારફતે પોપડાનાં ખડકછિદ્રો દ્વારા પ્રવેશ પામી ભૂગર્ભજળ તરીકે એકત્રિત થઈને સચવાઈ રહે છે. સપાટી પરના જળનું બાષ્પીભવન…

વધુ વાંચો >

ગ્રહો અને જન્મકુંડળી

ગ્રહો અને જન્મકુંડળી : જાતકના જન્મસમયે ગ્રહોની સ્થિતિ દર્શાવતો આલેખ. ભવિષ્યની ગતિવિધિ જાણવાનું શાસ્ત્ર કે વિજ્ઞાન તે જ્યોતિષશાસ્ત્ર કે જ્યોતિર્વિજ્ઞાન. જ્યોતિષશાસ્ત્ર એ વેદાંગ છે. ગ્રહોની ગતિ પર આધારિત હોવાથી તે પ્રત્યક્ષ શાસ્ત્ર છે. આ શાસ્ત્રના ગણિત, સંહિતા અને હોરા એમ ત્રણ વિભાગ છે. તાજિક એ હોરાનો જ એક વિભાગ છે.…

વધુ વાંચો >

ગ્રહોનાં વાતાવરણ (planetary atmospheres)

ગ્રહોનાં વાતાવરણ (planetary atmospheres) : પ્રત્યેક ગ્રહને પોતાનું વિશિષ્ટ ગણાય તેવું વાતાવરણ. વાતાવરણની ઉત્પત્તિ એક જ સમયે થઈ અને આદિ વાતાવરણમાં મૂળ ઘટકો એકસરખા હોવા છતાં અત્યારે તેમાં દેખાતું વૈવિધ્ય નોંધપાત્ર છે. ગ્રહોની સપાટી ઠરતાં રચાયેલા ભૂપૃષ્ઠના નીચેના સ્તરોમાં રેડિયોઍક્ટિવિટીને લીધે તાપમાન વધતાં વેગવંત થયેલી રાસાયણિક પ્રક્રિયા અને વિઘટનને પરિણામે…

વધુ વાંચો >

ગ્રંથ (1964–1985)

ગ્રંથ (1964–1985) : વાચકોને પ્રતિમાસ પ્રસિદ્ધ થતાં વિવિધ વિષય અને સ્વરૂપનાં નવાં પ્રકાશનોથી વાકેફ કરવા, મહત્વની કૃતિની સવિગત સમીક્ષા કરવા તેમજ ભારતીય સાહિત્ય સાથે વિશ્વસાહિત્યથી પરિચિત કરવાના આશયથી પરિચય ટ્રસ્ટ્ર દ્વારા 1964ના જાન્યુઆરી માસથી શરૂ થયેલું ગુજરાતી માસિક. શરૂથી જ યશવંત દોશી એના તંત્રી હતા. વચ્ચેના વર્ષમાં નિરંજન ભગત પણ…

વધુ વાંચો >

ગ્રંથપ્રકાશન-ઉદ્યોગ

ગ્રંથપ્રકાશન-ઉદ્યોગ : પુસ્તકો, ચોપાનિયાં અને છાપાં-સામયિકો જેવી છાપેલી વસ્તુ તૈયાર કરવાની અને વેચવાની પ્રવૃત્તિ. પ્રાચીન કાળમાં નાને પાયે શરૂ થયેલી આ કામગીરી આજે એક વિશાળ અને અટપટા ઉદ્યોગ તરીકે વિકસેલી છે. સંસ્કૃતિ ઉપર તેનો જે પ્રભાવ પડેલો છે તેનો અંદાજ કાઢવાનું શક્ય નથી. નિરક્ષરતાનું ધોરણ નીચું આવતું જાય છે, મનુષ્યને…

વધુ વાંચો >

ગ્રંથસાહિબ (શ્રી ગુરુ)

ગ્રંથસાહિબ (શ્રી ગુરુ) : શીખ ધર્મનું મહામાન્ય પુસ્તક. શીખોના પાંચમા ગુરુ અર્જુનદેવજીએ આ ગ્રંથ ઈ. સ. 1604માં શરૂ કર્યો. રામસર (અમૃતસર) મુકામે પ્રથમ ચાર ગુરુસાહેબોની વાણી, પોતાની રચના અને ભક્તોની વાણી એકત્ર કરીને 1605માં ભાઈ ગુરુદાસજીના વરદ હસ્તે તે પૂર્ણ થયો. ગ્રંથની આ મૂળ પ્રત અત્યારે કરતારપુરના ગુરુદ્વારામાં છે. પછી…

વધુ વાંચો >

ગ્રંથાલય

ગ્રંથાલય લિખિત-મુદ્રિત ગ્રંથોના સંગ્રહ અને વિતરણની વ્યવસ્થા ધરાવતી સંસ્થા. સમાજનો વિકાસ વ્યક્તિગત જ્ઞાનને સમષ્ટિગત કરવાના વ્યવહાર અને વિનિમય પર આધારિત છે. જ્ઞાનના વ્યવહાર અને વિનિમય માટેનું મુખ્ય સાધન વાણી છે. તેના ઉપયોગથી તૈયાર થયેલાં સાધનો વર્તમાનયુગમાં અનેક છે. એમાં ‘ગ્રંથ’ મુખ્ય અને અસરકારક સાધન છે, જેમાં જ્ઞાન વિવિધ રૂપે નિહિત…

વધુ વાંચો >

ગ્રંથાલયની શાસ્ત્રીય સેવાઓ

ગ્રંથાલયની શાસ્ત્રીય સેવાઓ વાચનસામગ્રીના ઉપયોગ માટે ગ્રંથાલય દ્વારા આયોજિત થતી બધી પ્રક્રિયાઓ અને પ્રવૃત્તિઓ. ગ્રંથાલય માટે વાચનસામગ્રી મેળવવી; કાર્યક્ષમ અને વ્યવસ્થિત ગોઠવણી માટેની નોંધણી, વર્ગીકરણ, સૂચીકરણ અને ગ્રંથસંસ્કાર જેવી પ્રક્રિયાઓ કરવી એને ગ્રંથાલયશાસ્ત્રની શાસ્ત્રીય સેવાઓ તરીકે ઓળખવામાં આવે છે. વાચન, અધ્યયન, માહિતી અને જ્ઞાન પ્રાપ્ત કરવાના કેન્દ્ર તરીકે ગ્રંથાલયો ઘણા…

વધુ વાંચો >

ગ્રહશાસ્ત્ર (planetology)

Feb 18, 1994

ગ્રહશાસ્ત્ર (planetology) : ગ્રહનિર્માણ, તેની આંતરિક રચના, બંધારણ તથા ગ્રહપૃષ્ઠ અંગેનું શાસ્ત્ર. ગ્રહની ઉત્પત્તિ વિકાસના વિવિધ તબક્કા તેમજ ગ્રહસપાટી અને ગ્રહીય વાતાવરણની પરસ્પર અસરનો પણ તેમાં સમાવેશ થતો હોય છે. સૂર્યમંડળના પ્રત્યેક ગ્રહનો ખૂબ પાસેથી અભ્યાસ કરવા માટે માનવનિર્મિત ઉપગ્રહ દ્વારા ગ્રહની નજીક મોકલેલાં સૂક્ષ્મગ્રાહી સાધનોનો ફાળો પણ મહત્વનો છે.…

વધુ વાંચો >

ગ્રહસ્થાન કોષ્ટક (ephemeris)

Feb 18, 1994

ગ્રહસ્થાન કોષ્ટક (ephemeris) : સૂર્ય, ગ્રહ, ચંદ્ર, ધૂમકેતુ અને કેટલાક પસંદ કરેલા લઘુગ્રહોની ભ્રમણકક્ષા નિર્ધારિત કરીને, તેની ઉપરથી કાલાનુક્રમ અનુસાર આવતાં ગાણિતિક સ્થાનો દર્શાવતું કોષ્ટક. તેની પ્રસિદ્ધિ લગભગ એક કે બે વર્ષ અગાઉથી કરવામાં આવે છે. ખગોલીય પંચાંગ(almanacs)માં આવી સૂચિ, સામાન્યપણે દિવસવાર આપવાનો રિવાજ છે. તેમાં મુખ્યત્વે કરીને ખગોલીય પિંડના…

વધુ વાંચો >

ગ્રહીય ભૂગર્ભજળ (meteoric water)

Feb 18, 1994

ગ્રહીય ભૂગર્ભજળ (meteoric water) : વાતાવરણમાં ભેજસ્વરૂપે સંગ્રહાયેલું જળ અથવા વાતાવરણમાંથી કોઈ પણ સ્વરૂપે પ્રાપ્ત થતું જળ. તે વર્ષાજળ, ઝાકળજળ, ધુમ્મસજળ, હિમજળ કે બરફસ્વરૂપે હોઈ શકે. આ તમામ સ્વરૂપોમાં સ્થિત જળ છેવટે નદીનાળાં મારફતે પોપડાનાં ખડકછિદ્રો દ્વારા પ્રવેશ પામી ભૂગર્ભજળ તરીકે એકત્રિત થઈને સચવાઈ રહે છે. સપાટી પરના જળનું બાષ્પીભવન…

વધુ વાંચો >

ગ્રહો અને જન્મકુંડળી

Feb 18, 1994

ગ્રહો અને જન્મકુંડળી : જાતકના જન્મસમયે ગ્રહોની સ્થિતિ દર્શાવતો આલેખ. ભવિષ્યની ગતિવિધિ જાણવાનું શાસ્ત્ર કે વિજ્ઞાન તે જ્યોતિષશાસ્ત્ર કે જ્યોતિર્વિજ્ઞાન. જ્યોતિષશાસ્ત્ર એ વેદાંગ છે. ગ્રહોની ગતિ પર આધારિત હોવાથી તે પ્રત્યક્ષ શાસ્ત્ર છે. આ શાસ્ત્રના ગણિત, સંહિતા અને હોરા એમ ત્રણ વિભાગ છે. તાજિક એ હોરાનો જ એક વિભાગ છે.…

વધુ વાંચો >

ગ્રહોનાં વાતાવરણ (planetary atmospheres)

Feb 18, 1994

ગ્રહોનાં વાતાવરણ (planetary atmospheres) : પ્રત્યેક ગ્રહને પોતાનું વિશિષ્ટ ગણાય તેવું વાતાવરણ. વાતાવરણની ઉત્પત્તિ એક જ સમયે થઈ અને આદિ વાતાવરણમાં મૂળ ઘટકો એકસરખા હોવા છતાં અત્યારે તેમાં દેખાતું વૈવિધ્ય નોંધપાત્ર છે. ગ્રહોની સપાટી ઠરતાં રચાયેલા ભૂપૃષ્ઠના નીચેના સ્તરોમાં રેડિયોઍક્ટિવિટીને લીધે તાપમાન વધતાં વેગવંત થયેલી રાસાયણિક પ્રક્રિયા અને વિઘટનને પરિણામે…

વધુ વાંચો >

ગ્રંથ (1964–1985)

Feb 18, 1994

ગ્રંથ (1964–1985) : વાચકોને પ્રતિમાસ પ્રસિદ્ધ થતાં વિવિધ વિષય અને સ્વરૂપનાં નવાં પ્રકાશનોથી વાકેફ કરવા, મહત્વની કૃતિની સવિગત સમીક્ષા કરવા તેમજ ભારતીય સાહિત્ય સાથે વિશ્વસાહિત્યથી પરિચિત કરવાના આશયથી પરિચય ટ્રસ્ટ્ર દ્વારા 1964ના જાન્યુઆરી માસથી શરૂ થયેલું ગુજરાતી માસિક. શરૂથી જ યશવંત દોશી એના તંત્રી હતા. વચ્ચેના વર્ષમાં નિરંજન ભગત પણ…

વધુ વાંચો >

ગ્રંથપ્રકાશન-ઉદ્યોગ

Feb 18, 1994

ગ્રંથપ્રકાશન-ઉદ્યોગ : પુસ્તકો, ચોપાનિયાં અને છાપાં-સામયિકો જેવી છાપેલી વસ્તુ તૈયાર કરવાની અને વેચવાની પ્રવૃત્તિ. પ્રાચીન કાળમાં નાને પાયે શરૂ થયેલી આ કામગીરી આજે એક વિશાળ અને અટપટા ઉદ્યોગ તરીકે વિકસેલી છે. સંસ્કૃતિ ઉપર તેનો જે પ્રભાવ પડેલો છે તેનો અંદાજ કાઢવાનું શક્ય નથી. નિરક્ષરતાનું ધોરણ નીચું આવતું જાય છે, મનુષ્યને…

વધુ વાંચો >

ગ્રંથસાહિબ (શ્રી ગુરુ)

Feb 18, 1994

ગ્રંથસાહિબ (શ્રી ગુરુ) : શીખ ધર્મનું મહામાન્ય પુસ્તક. શીખોના પાંચમા ગુરુ અર્જુનદેવજીએ આ ગ્રંથ ઈ. સ. 1604માં શરૂ કર્યો. રામસર (અમૃતસર) મુકામે પ્રથમ ચાર ગુરુસાહેબોની વાણી, પોતાની રચના અને ભક્તોની વાણી એકત્ર કરીને 1605માં ભાઈ ગુરુદાસજીના વરદ હસ્તે તે પૂર્ણ થયો. ગ્રંથની આ મૂળ પ્રત અત્યારે કરતારપુરના ગુરુદ્વારામાં છે. પછી…

વધુ વાંચો >

ગ્રંથાલય

Feb 18, 1994

ગ્રંથાલય લિખિત-મુદ્રિત ગ્રંથોના સંગ્રહ અને વિતરણની વ્યવસ્થા ધરાવતી સંસ્થા. સમાજનો વિકાસ વ્યક્તિગત જ્ઞાનને સમષ્ટિગત કરવાના વ્યવહાર અને વિનિમય પર આધારિત છે. જ્ઞાનના વ્યવહાર અને વિનિમય માટેનું મુખ્ય સાધન વાણી છે. તેના ઉપયોગથી તૈયાર થયેલાં સાધનો વર્તમાનયુગમાં અનેક છે. એમાં ‘ગ્રંથ’ મુખ્ય અને અસરકારક સાધન છે, જેમાં જ્ઞાન વિવિધ રૂપે નિહિત…

વધુ વાંચો >

ગ્રંથાલયની શાસ્ત્રીય સેવાઓ

Feb 18, 1994

ગ્રંથાલયની શાસ્ત્રીય સેવાઓ વાચનસામગ્રીના ઉપયોગ માટે ગ્રંથાલય દ્વારા આયોજિત થતી બધી પ્રક્રિયાઓ અને પ્રવૃત્તિઓ. ગ્રંથાલય માટે વાચનસામગ્રી મેળવવી; કાર્યક્ષમ અને વ્યવસ્થિત ગોઠવણી માટેની નોંધણી, વર્ગીકરણ, સૂચીકરણ અને ગ્રંથસંસ્કાર જેવી પ્રક્રિયાઓ કરવી એને ગ્રંથાલયશાસ્ત્રની શાસ્ત્રીય સેવાઓ તરીકે ઓળખવામાં આવે છે. વાચન, અધ્યયન, માહિતી અને જ્ઞાન પ્રાપ્ત કરવાના કેન્દ્ર તરીકે ગ્રંથાલયો ઘણા…

વધુ વાંચો >