૫.૧૩

કૅન્સરથી કૅન્સર, અન્નનળી(oesophagus)નું

કૅન્સર

કૅન્સર અપરિપક્વ કોષોની આક્રમક સંખ્યાવૃદ્ધિ કે તેને કારણે થતી જીવલેણ ગાંઠ એટલે કૅન્સર. લોહીના અપરિપક્વ કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતા રુધિરકૅન્સર(leukaemia)માં ગાંઠ જોવા મળતી નથી. કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતી ગાંઠને અર્બુદ (tumour) અથવા નવવિકસન (neoplasia) કહે છે. તે સૌમ્ય (benign) અને જીવલેણ કે મારક (malignant) એમ બે પ્રકારની હોય છે. સૌમ્ય…

વધુ વાંચો >

કૅન્સર અને લિંગિતા

કૅન્સર અને લિંગિતા : લૈંગિક (sexual)  કારણોસર થતાં કૅન્સર અને કૅન્સરના દર્દીના જાતીયતા (sexuality) સંબંધિત પ્રશ્નો ઉદભવવા તે. લૈંગિક (sexual) કારણો : વિવિધ પ્રકારના સંભોગ કે જાતીય સંસર્ગ દ્વારા ફેલાતા ચેપી રોગો કૅન્સરજનન સાથે સંકળાયેલા છે. સ્ત્રીઓમાં પેપિલોમા-વિષાણુ(પ્રકાર 16 અને 18)નો ચેપ જાતીય સંબંધોથી ફેલાય છે. તેના લાંબા સમયના ચેપ…

વધુ વાંચો >

કૅન્સર અન્નનળી(oesophagus)નું

કૅન્સર, અન્નનળી(oesophagus)નું : અન્નનળીનું કૅન્સર થવું તે. ખોરાકના કોળિયાને મોંમાંથી જઠર સુધી પહોંચાડતી નળીને અન્નનળી કહે છે. તેનો કેટલોક ભાગ ગળામાં તથા કેટલોક ભાગ છાતી અને પેટની વચ્ચેના ઉરોદરપટલ(diaphragm)માં થઈને પેટમાં જાય છે. મોટા ભાગની અન્નનળી છાતીના પાછલા ભાગમાંથી પસાર થાય છે. છાતીમાં તે હૃદયની પાછળ અને બંને ફેફસાંની વચ્ચે…

વધુ વાંચો >

કૅન્સર

Jan 13, 1993

કૅન્સર અપરિપક્વ કોષોની આક્રમક સંખ્યાવૃદ્ધિ કે તેને કારણે થતી જીવલેણ ગાંઠ એટલે કૅન્સર. લોહીના અપરિપક્વ કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતા રુધિરકૅન્સર(leukaemia)માં ગાંઠ જોવા મળતી નથી. કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતી ગાંઠને અર્બુદ (tumour) અથવા નવવિકસન (neoplasia) કહે છે. તે સૌમ્ય (benign) અને જીવલેણ કે મારક (malignant) એમ બે પ્રકારની હોય છે. સૌમ્ય…

વધુ વાંચો >

કૅન્સર અને લિંગિતા

Jan 13, 1993

કૅન્સર અને લિંગિતા : લૈંગિક (sexual)  કારણોસર થતાં કૅન્સર અને કૅન્સરના દર્દીના જાતીયતા (sexuality) સંબંધિત પ્રશ્નો ઉદભવવા તે. લૈંગિક (sexual) કારણો : વિવિધ પ્રકારના સંભોગ કે જાતીય સંસર્ગ દ્વારા ફેલાતા ચેપી રોગો કૅન્સરજનન સાથે સંકળાયેલા છે. સ્ત્રીઓમાં પેપિલોમા-વિષાણુ(પ્રકાર 16 અને 18)નો ચેપ જાતીય સંબંધોથી ફેલાય છે. તેના લાંબા સમયના ચેપ…

વધુ વાંચો >

કૅન્સર અન્નનળી(oesophagus)નું

Jan 13, 1993

કૅન્સર, અન્નનળી(oesophagus)નું : અન્નનળીનું કૅન્સર થવું તે. ખોરાકના કોળિયાને મોંમાંથી જઠર સુધી પહોંચાડતી નળીને અન્નનળી કહે છે. તેનો કેટલોક ભાગ ગળામાં તથા કેટલોક ભાગ છાતી અને પેટની વચ્ચેના ઉરોદરપટલ(diaphragm)માં થઈને પેટમાં જાય છે. મોટા ભાગની અન્નનળી છાતીના પાછલા ભાગમાંથી પસાર થાય છે. છાતીમાં તે હૃદયની પાછળ અને બંને ફેફસાંની વચ્ચે…

વધુ વાંચો >