The Kendriya Vidyalaya -a system of central government schools in India governed by the Ministry of Education

કેન્દ્રીય વિદ્યાલયો

કેન્દ્રીય વિદ્યાલયો : બીજા પગારપંચની ભલામણને આધારે સંરક્ષણ-કાર્યમાં રોકાયેલા કર્મચારીઓનાં સંતાનો તથા બદલીને કારણે સ્થળાંતર કરતા કેન્દ્ર સરકારના કર્મચારીઓનાં સંતાનો માટે 1962થી ભારત સરકારે શરૂ કરેલાં પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શિક્ષણનાં વિદ્યાલયો. તેમની સંખ્યા હાલ 500થી વધુ છે. ભારતભરમાં આ વિદ્યાલયો જ્યાં સૈન્યોની છાવણી હોય તથા કેન્દ્રીય સેવાના કર્મચારીઓ…

વધુ વાંચો >