Sunil Gangopadhyay-an Indian poet-novelist-short story writer-and critic-played a key role in modernizing Bengali poetry.
ગંગોપાધ્યાય, સુનીલ
ગંગોપાધ્યાય, સુનીલ (જ. 7 સપ્ટેમ્બર 1934, માદરીપુર, જિ. ફરિદપુર (હાલ બાંગ્લાદેશ); અ. 23 ઑક્ટોબર 2012, કૉલકાતા) : આજના બંગાળના અત્યંત લોકપ્રિય લેખકોમાંના એક. જુદા જુદા સમયે તેમણે ‘સનાતન પાઠક’, ‘નિલાલોહિત’ અને ‘નિલ ઉપાધ્યાય’ કવિ, પત્રકાર, નવલકથાકાર, પટકથાલેખક અને નાટ્યકારની ભૂમિકા ભજવી છે. આઝાદી બાદ તેમણે બંગાળીમાં નવી સાહિત્યિક ચળવળની આગેવાની…
વધુ વાંચો >