Professor Sivaramakrishna Chandrasekhar- A pioneering figure in liquid crystal physics and its applications in India.
ચંદ્રશેખર, શિવરામ કૃષ્ણ
ચંદ્રશેખર, શિવરામ કૃષ્ણ (જ. 6 ઑગસ્ટ 1930, કોલકાતા; અ. 8 માર્ચ 2004, બેંગાલુરૂ, કર્ણાટક) : ભારતમાં દ્રવસ્ફટિક ભૌતિકી (liquid crystal physics) તથા તેના ઉપયોગના મૌલિક પ્રણેતા. ભારતીય ભૌતિકશાસ્ત્રી. નાગપુર યુનિવર્સિટીમાંથી બી.એસસી.(ઑનર્સ) અને ત્યારપછી એમ.એસસી.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવી, બે સુવર્ણચંદ્રક મેળવી, 1950–54 સુધી બૅંગાલુરુની ‘રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’માં રિસર્ચ સ્કૉલર તરીકે…
વધુ વાંચો >