Parmanand Kunwari Kapadia-Gujarati journalist-writer-intellectual-known for his staunch advocacy of religious reform.

કાપડિયા, પરમાનંદ કુંવરજી

કાપડિયા, પરમાનંદ કુંવરજી (જ. 18 જૂન 1893, રાણપુર; અ. 17 એપ્રિલ 1971, મુંબઈ) : સન્નિષ્ઠ સમાજસુધારક તથા નિર્ભીક પત્રકાર. તેમણે જૈન સમાજના જુનવાણી રીતરિવાજો તથા અનિષ્ટ વ્યવહારોની સામે અવાજ ઉઠાવવા તથા તેમનો સામનો કરવા માટે સામયિકો અને મંડળો શરૂ કર્યાં હતાં. ગાંધીજીના નિકટના પરિચય પછી તેમણે જેલવાસ ભોગવ્યો હતો. (1930-32)…

વધુ વાંચો >