Kaundinya-Ancient Sanskrit Vrittikara of the Taittiriya Samhita of the Krishnajurveda-mentioned in Srauta and Grihya Sutras
કૌંડિન્ય (વૃત્તિકાર)
કૌંડિન્ય (વૃત્તિકાર) : પ્રાચીન સંસ્કૃત વૃત્તિકાર. કૃષ્ણયજુર્વેદની તૈત્તિરીય સંહિતા કે તત્સંબદ્ધ કોઈ ગ્રન્થના વૃત્તિકાર તરીકે કૌંડિન્યના નામના ઉલ્લેખો પરવર્તી શ્રૌત અને ગૃહ્યસૂત્રોમાં મળે છે, પણ તે સિવાય તેની વૃત્તિ કે તે અંગેનું સાહિત્ય ઉપલબ્ધ નથી. વળી બૌધાયન ગૃહ્યસૂત્ર(3.9.5)માં કૌંડિન્યને વૃત્તિકાર કહ્યો છે જ્યારે તૈત્તિરીય કાંડાનુક્રમણીમાં કુંડિનને વૃત્તિકાર કહ્યો છે. તેથી…
વધુ વાંચો >