Kalipatnam Rama Rao- an Indian poet and writer – known storyteller and novelist in Telugu literature.
કાલીપટનમ્ રામારાવ
કાલીપટનમ્ રામારાવ (જ. 9 નવેમ્બર 1924, શ્રીકાકુલમ, આંધ્ર પ્રદેશ; અ. 4 જૂન 2021, શ્રીકાકુલમ) : તેલુગુ સાહિત્યના જાણીતા વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના ઉત્તમ વાર્તાસંગ્રહ ‘યજ્ઞમ્ તો તોમ્મિદી’ માટે 1995ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ વિશાખાપટ્ટનમ્ની એક શાળામાં 30 કરતાં વધુ વર્ષોથી અધ્યાપનકાર્ય કરાવ્યું હતું.. તેમની…
વધુ વાંચો >