Indira Goswami-a celebrated Assamese novelist-short story writer and academic-winner of the Jnanpith Award.

ગોસ્વામી, ઇન્દિરા

ગોસ્વામી, ઇન્દિરા (જ. 14 નવેમ્બર 1942, ગુઆહાટી, જિ. કામરૂપ, આસામ; અ. 29 નવેમ્બર 2011, ગુવાહાટી) : જાણીતાં આસામી મહિલા નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રલેખિકા અને જ્ઞાનપીઠ ઍવૉર્ડનાં વિજેતા. બાળપણમાં તેઓ મામોની તરીકે ઓળખાતાં હતાં. પિતાનું નામ ઉમાકાંત. તેઓ અર્થશાસ્ત્રી હતા અને શિક્ષણખાતામાં જોડાયેલા હતા. ઇન્દિરા ગોસ્વામીને તેમની નવલકથા ‘મામારે ધારા તારોવાલ’ માટે…

વધુ વાંચો >