Dhananjay N. Gokhale-a prominent Marathi writer and critic-recognized for his significant contribution to biographical literature.

ગોખલે, ડી. એન.

ગોખલે, ડી. એન. (જ. 20 સપ્ટેમ્બર 1922, સાતારા; અ. 27 જૂન 2000) : મરાઠી લેખક. ડૉ. કેતકરના જીવનચરિત્ર માટે 1961માં સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત કર્યું હતું. એમણે ઉચ્ચ શિક્ષણ પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં લીધું હતું. તેમણે મરાઠીમાં પ્રથમ વિશ્વકોશ તૈયાર કરનાર ડૉક્ટર કેતકરના જીવનનાં તથા સાહિત્યનાં અનેક પાસાંનું ગાઢ અધ્યયન કરીને…

વધુ વાંચો >