Bairam Khan-a Turkic noble-Humayun’s most trusted general-helped Humayun to regain throne-a teacher & a guardian to Akbar.

ખાનેખાનાન બહેરામખાન

ખાનેખાનાન બહેરામખાન (જ. 18 જાન્યુઆરી 1501, બદખ્શાં; અ. 31 જાન્યુઆરી 1561, પાટણ, ગુજરાત) : હુમાયૂંના દરબારનો એક મહત્ત્વનો કવિ અને હુમાયૂંનો વફાદાર સેનાની. બદખ્શાંમાં કરાકૂમલૂ કબીલામાં તે જન્મેલ. તેમની માતા જમાલખાન મેવાતીનાં પુત્રી હતાં. તેમણે બલ્ખમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. સોળ વર્ષની નાની વયે તે હુમાયૂંની સાથે જોડાયા અને તેના…

વધુ વાંચો >