Kannada Literature
સીતારામૈયા વી.
સીતારામૈયા, વી. (જ. 1899, બુડિગરે, બૅંગલોર; અ. 1983) : કન્નડ કવિ, વિવેચક, નાટ્યકાર અને નિબંધકાર. તેઓ સામાન્ય રીતે વી. સી. તરીકે ઓળખાતા. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘અરાલુ-બરાલુ’ બદલ 1973ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. બૅંગલોરમાં અભ્યાસ બાદ મૈસૂર યુનિવર્સિટીમાંથી તેમણે 1922માં અર્થશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્ર સાથે એમ.એ.ની પદવી મેળવી, અધ્યાપનકાર્ય…
વધુ વાંચો >હરિહર-2
હરિહર-2 (જ. 13મી સદીનો મધ્ય ભાગ) : શિવભક્તોનાં કાવ્યમય ચરિત્રો લખનાર મહાન કન્નડ સંતકવિ. તેમની માતાનું નામ શરવણી અને પિતાનું નામ મહાદેવ હતું. તેમની બહેન રુદ્રાણીનાં લગ્ન હમ્પીના મહાદેવ ભટ્ટ સાથે થયેલાં અને તેમનો પુત્ર રાઘવાંક હરિહર જેટલો જ પરમ ભક્ત કવિ અને તેમનો પટ્ટશિષ્ય હતો. આ સિવાય તેમના વિશે…
વધુ વાંચો >