સુબ્રમણ્યમ્ લક્ષ્મીનારાયણ (ડૉ.)

સુબ્રમણ્યમ્ લક્ષ્મીનારાયણ (ડૉ.)

સુબ્રમણ્યમ્ લક્ષ્મીનારાયણ (ડૉ.) (જ. 23 જુલાઈ 1947, મદ્રાસ (ચેન્નાઈ) : વૈશ્વિક વાદ્ય વાયોલિનના સરતાજ. પિતા લક્ષ્મીનારાયણ અય્યર. માતા સીતા લક્ષ્મી સુબ્રમણ્યમ્ પાંચ વર્ષની બાળવયથી જ સંગીતને એક વિષય તરીકે રાખીને જાફના(શ્રીલંકા)માં રહ્યાં હતાં. પિતા ગુરુએ એમને નાનપણથી જ વાયોલિનની તાલીમ આપવી શરૂ કરી હતી. પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતના આ વાદ્યને કર્ણાટકી…

વધુ વાંચો >