વ્યાસ, ભીખુભાઈ
વ્યાસ, ભીખુભાઈ
વ્યાસ, ભીખુભાઈ (જ. 22 ઑગસ્ટ 1930; અ. 5 જૂન 2022) : કોયતા’ની સેવા કરનાર અને નાના ડેમો બાંધનાર લોકસેવક. ગાંધીમાર્ગના યાત્રીઓ તરીકે ઓળખાયેલાં ભીખુભાઈ વ્યાસ અને કોકિલાબહેન શાહ(જ. 4 જૂન 1939) દંપતી દક્ષિણ ગુજરાતના વાલોડ વિદ્યાર્થી મંડળની પેદાશ છે. આખા પ્રદેશ માટે પ્રેરક એવા જુગતરામકાકામાંથી પ્રેરણા મળી. પણ એમનું કાર્ય…
વધુ વાંચો >