રિખવભાઈ શાહ

ભટ્ટ, ચંદ્રભાઈ કાલિદાસ

ભટ્ટ, ચંદ્રભાઈ કાલિદાસ (જ. 1904, સિસોદરા, જિ. ભરૂચ; અ. 11 નવેમ્બર 1988, મુંબઈ) : ઇતિહાસકાર, જીવનચરિત્ર-લેખક, નવલકથાકાર, શિક્ષક. તેમણે માધ્યમિક શિક્ષણ રાજપીપળામાં લીધું. 1929માં વડોદરાની કૉલેજમાંથી દર્શનશાસ્ત્રના સ્નાતક થયા. તેમના ઉપર રાજા રામમોહન રાય, કાર્લ માર્ક્સ, મહાત્મા ગાંધી વગેરેના વિચારોનો પ્રભાવ પડ્યો હતો. ભારતીય સામ્યવાદી પક્ષના વીસ વર્ષ સુધી સક્રિય…

વધુ વાંચો >

મૌલવી, ખુદાબક્ષ મહંમદબક્ષ

મૌલવી, ખુદાબક્ષ મહંમદબક્ષ (જ. 2 ઑગસ્ટ 1842, ચાપરા, જિ. સરન, બિહાર; અ. 3 ઑગસ્ટ 1908) : પટણાની પ્રસિદ્ધ ઓરિયેન્ટલ લાઇબ્રેરીના સ્થાપક. તેમના પિતા મહંમદબક્ષ વકીલ હતા. ખુદાબક્ષ પણ એક વકીલ તથા અરબી, પર્શિયન તથા ઇજિપ્શિયન સંસ્કૃતિનો પરિચય આપતી હસ્તપ્રતોના સંગ્રાહક તથા ચાહક હતા. સને 1857ના વિપ્લવ બાદ અંગ્રેજ સરકારે અપનાવેલી…

વધુ વાંચો >