રાઠોડ, નારણભાઈ

રાઠોડ, નારણભાઈ

રાઠોડ, નારણભાઈ (જ. 26 ડિસેમ્બર 1921, તીધરા, જિ. નવસારી; અ. –) : દલિતોને સામાજિક ન્યાય મળે તે માટે સંઘર્ષ કરનાર. તેમના નાના હમાલ હતા, દાદા સરકારી વેઠિયા હતા, પિતા પણ મુંબઈમાં હમાલી કરતા હતા. ગામમાં બાળપણમાં દાતણ, બોર, આંબલી, અરીઠાં, કેરી વગેરે વેચીને કુટુંબનું જીવન ચાલતું. પ્રાથમિક શાળમાં અસ્પૃશ્યતાનો ભોગ…

વધુ વાંચો >