ભારતી શેલત

સપ્તતીર્થ

સપ્તતીર્થ : સાત નગરીઓનાં તીર્થ. તીર્થ એટલે પાપનો નાશ કરનારું અને પુણ્ય આપનારું સ્થળ. નદી, તળાવ, નગરી, પર્વત, ઘાટ, દેવમંદિર, ગુરુ, બ્રાહ્મણ વગેરે તમામને ‘તીર્થ’ શબ્દથી ઓળખવામાં આવે છે, તેથી તીર્થની સંખ્યા કરોડોની છે. પુરાણો અનુસાર સાત મોક્ષદાયિની નગરીઓને તીર્થ સમાન ગણવામાં આવી છે : અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી,…

વધુ વાંચો >

સહજયાન

સહજયાન : બૌદ્ધ ધર્મની એક શાખા. બૌદ્ધ ધર્મની તાંત્રિક સાધનામાં સરહપાદ અને લુઇપાદ જેવા સિદ્ધાચાર્યોએ સહજયાન પ્રવર્તાવ્યો. એમણે પોતાની રચનાઓ લોકભાષામાં કરી. સહજયાનના સિદ્ધાંતોમાં મહાસુખને પરમ તત્ત્વ ગણવામાં આવ્યું છે. સાધક પરમાવસ્થા પ્રાપ્ત થતાં મહાસુખમાં એવો લીન થઈ જાય છે કે જાણે પોતે મહાસુખમય બની જાય છે. મહાસુખ તત્ત્વ અનિર્વચનીય…

વધુ વાંચો >

સહજિયા પંથ

સહજિયા પંથ : મધ્યકાલીન ભારતનો એક ધાર્મિક પંથ. બંગાળમાં સહજિયા પંથનો પ્રસાર વિવિધ સ્તરોના લોકોમાં જોવા મળે છે. આ પંથના અનુયાયીઓ દિવ્ય પ્રેમના રાગાનુગી (માધુર્ય ભાવ) આદર્શમાં શ્રદ્ધા ધરાવે છે. આથી તેઓ વૈધિક કે બાહ્ય પૂજા-ભક્તિને મહત્ત્વ આપતા નથી. સહજિયા પંથના ગ્રંથ ‘રૂપાનુગભજનદર્પણ’માં ‘સહજ’ સંજ્ઞાને આ પ્રમાણે સમજાવવામાં આવી છે…

વધુ વાંચો >

સંવત

સંવત કાલગણના માટેનું જરૂરી અંગ. કાલગણના એ ઇતિહાસની કરોડરજ્જુ છે. રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની ઘટનાઓ તત્કાલીન પ્રચલિત સંવતોનાં વર્ષોમાં આપવામાં આવતી. એને આધારે તે તે ઘટનાનો પૂર્વાપર સંબંધ સાંકળી શકાય છે. સાથે સાથે એ ઘટનાનો ચોક્કસ સમય પણ નિશ્ચિત કરી શકાય છે. ભારતીય ઇતિહાસના લાંબા કાલ દરમિયાન જુદા જુદા સમયે…

વધુ વાંચો >