ભાટિયા, વનરાજ
ભાટિયા, વનરાજ
ભાટિયા, વનરાજ (જ. 31 મે 1927, મુંબઈ અ. 7 મે 2021, મુંબઈ) : સમાંતર ધારાની ચળવળના સૌથી મોટા હિસ્સેદાર એટલે વનરાજ ભાટિયા. વનરાજ ભાટિયાનો જન્મ એક કચ્છી ધંધાદારી પરિવારમાં થયો હતો. મુંબઈ ખાતે તેમની પ્રાથમિક સંગીતશિક્ષા દેવધર સ્કૂલ ઑફ મ્યુઝિકમાં થઈ. ન્યૂ એરા શાળામાં ભણતાં ભણતાં યુવાવયમાં તેમને પાશ્ચાત્ય સંગીતનો…
વધુ વાંચો >