ઝાકિરહુસેન

ઝાકિરહુસેન

ઝાકિરહુસેન (જ. 9 માર્ચ 1951, મુંબઈ; અ. 15 ડિસેમ્બર 2024, સાનફ્રાન્સિસ્કો, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.) : વિખ્યાત તબલાવાદક તથા ભારતીય અને પાશ્ચાત્ય સંગીતના સ્વરકાર. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના પંજાબ ઘરાનાના તબલાગુરુ ઉસ્તાદ અલ્લારખાખાન કુરેશીના જ્યેષ્ઠ પુત્ર અને શિષ્ય ઝાકિરહુસેને સાત વર્ષની ઉંમરથી જાહેર પ્રસ્તુતિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું; એટલું જ નહિ, બાર…

વધુ વાંચો >

ઝાકિરહુસેન

ઝાકિરહુસેન (જ. 8 ફેબ્રુઆરી 1897, હૈદરાબાદ, સિંધ; અ. 3 મે 1969 નવી દિલ્હી) : ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ અને અગ્રણી શિક્ષણશાસ્ત્રી. ઉત્તરપ્રદેશના ફરૂખાબાદ જિલ્લાના કઈમગંજના વતની. પિતા ફિદાહુસેનખાન વકીલાતનો વ્યવસાય કરતા. ઝાકિરહુસેન 9 વરસની વયના હતા ત્યારે પિતાનું અવસાન થયું. ચુસ્ત મુસ્લિમ ધર્મના વાતાવરણવાળી ઇટાવાની ઇસ્લામિયા હાઈસ્કૂલમાં શાળા કક્ષાનો અને અલીગઢની…

વધુ વાંચો >