ચિમનલાલ ત્રિવેદી

શુક્લ, રામપ્રસાદ મોહનલાલ

શુક્લ, રામપ્રસાદ મોહનલાલ (જ. 22 જૂન 1907, ચૂડા; અ. 14 એપ્રિલ 1996, અમદાવાદ) : કવિ અને વિવેચક. મૂળ નામ રતિલાલ. એમનું વતન વઢવાણ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં અને ઉચ્ચ શિક્ષણ અમદાવાદની ગુજરાત કૉલેજમાં. સંસ્કૃત મુખ્ય વિષય સાથે બી.એ. (1928) થયા પછી ઘણા લાંબા સમયગાળા પછી ઈ. સ. 1944માં ગુજરાતી મુખ્ય વિષય…

વધુ વાંચો >

સ્વામી સચ્ચિદાનંદ

સ્વામી સચ્ચિદાનંદ (જ. 22 એપ્રિલ 1932, મુજપુર, જિ. પાટણ) : આત્મકથાકાર, પ્રવાસનિબંધ અને ચિંતનાત્મક નિબંધના લેખક. સમાજસુધારક ધર્મચિંતક સંન્યાસી. સ્વામી સચ્ચિદાનંદ 21 વર્ષની વયે વૈરાગ્યની તીવ્ર ધૂનમાં ગૃહત્યાગ કરીને, પગે ચાલી ભારતભ્રમણ કર્યા પછી ઈ. સ. 1956માં પંજાબના ફિરોજપુર શહેરમાં સ્વામી મુક્તાનંદજી પાસે તેમણે સંન્યાસની દીક્ષા લીધી. બનારસમાં અભ્યાસ કરી…

વધુ વાંચો >