ઘૃણા-ચિકિત્સા (aversion therapy)

ઘૃણા-ચિકિત્સા (aversion therapy)

ઘૃણા-ચિકિત્સા (aversion therapy) : પ્રયોગલક્ષી મનોવિજ્ઞાનના અભિગમ પર આધારિત એક પ્રકારની માનસોપચારની પદ્ધતિ. આ પદ્ધતિનો પાયો શાસ્ત્રીય અભિસંધાન(classical conditioning)ના સિદ્ધાંતો પર આધારિત છે. દર્દીને માટે નુકસાનકારક હોય તેવી આદતો કે વ્યક્તિને સમાયોજનમાં નડતી, એને માટે આકર્ષક પણ સામાજિક-નૈતિક ર્દષ્ટિએ અયોગ્ય હોય તેવી વર્તનભાત કે ઉદ્દીપકની સાથે કોઈ એક ઘૃણાજનક ઉદ્દીપકને…

વધુ વાંચો >