અવિનાશ બાલાશંકર વોરા

જિરાર્ડિનિયા

જિરાર્ડિનિયા : જિરાર્ડિનિયા ઝાયલેનિકા નામની આ વનસ્પતિ અર્ટીકેસી કુળમાં આવે છે. નીચા ક્ષુપ સ્વરૂપે જોવા મળે છે. તેનાં પર્ણો 6-18 સેમી. વ્યાસ ધરાવે છે. પહેલાં અંડાકાર અથવા અર્ધગોળ, અર્ધવલયાકાર, આખા અથવા 3-5 ખંડીય જે ઉપર દાહક રોમો આવેલાં હોય છે. પુષ્પો ઑક્ટોબરથી માર્ચ મહિનામાં પરિમિત પુષ્પવિન્યાસમાં ગોઠવાયેલાં જોવાય છે. નર…

વધુ વાંચો >

જિરેનિયેસી (Geraniaceae)

જિરેનિયેસી (Geraniaceae) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે જિરેનિયમ પ્રજાતિ (Geranium genuis) તથા અન્ય જાતિઓ – મુખ્યત્વે પેલાર્ગોનિયમ (Pelargonium) જાતિઓ ધરાવે છે. તેમાં 300થી પણ અધિક પ્રજાતિઓનો સમાવેશ થયેલ છે. મૂળ દક્ષિણ આફ્રિકામાં ઊગતી જિરેનિયમ કુળની વનસ્પતિનું ઉદ્યાનમાં સુશોભન માટે ઇંગ્લૅન્ડમાં ઈ. સ. 1690માં પ્રથમ વાર વાવેતર થયું.…

વધુ વાંચો >

જીર્ણતા (senesaence)

જીર્ણતા (senesaence) : સજીવમાં થતી એક દેહધાર્મિક ક્રિયા. સજીવ નાશવંત છે. પૂરું આયુષ્ય ભોગવનારો દેહ નષ્ટ થવા પહેલાં ર્જીણતાની પરિસ્થિતિમાંથી પસાર થાય છે. જીર્ણતામાં જૈવિક ક્રિયાઓની ક્ષમતામાં ઘટાડો થવા લાગે છે. આ સમયગાળામાં ચય ક્રિયાઓ મંદ પડે છે અને અપચય ક્રિયાઓની ગતિ ઝડપી બને છે. કોષવિભાજન મર્યાદિત થતું રહે છે;…

વધુ વાંચો >